બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / સૂર્યદોષથી પરેશાન છો? રવિવારે માત્ર 11 વાર કરો આ સૂર્ય મંત્રનો જાપ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:39 AM, 16 August 2026
1/5
તમે રવિવારે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને પાણી અર્પણ કરી શકો છો. આ પછી શાંત મનથી સૂર્ય દેવના મંત્ર 'ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ'નો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો 11 વાર જાપ શુભ અને ફળદાયી છે. મંત્રનો જાપ કરતી વખતે તમારા મનને શાંત રાખો અને સૂર્ય દેવનું ધ્યાન કરો.
2/5
3/5
4/5
5/5
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ