બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:28 PM, 5 September 2025
ગણપતિ બાપ્પાની દસ દિવસ પૂજા કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જન સાથે જ 10 દિવસ સુધી ચાલતા ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. આ દિવસે ઘર અને પંડાળમાં સ્થાપિત કરાયેલા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરના દિવસે આવી રહી છે. ગણેશ વિસર્જનના દિવસે ભગવાન ગણેશની મૂર્તિને માન-સન્માન અને ધામધૂમ સાથે વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન ન થાય ત્યાં સુધી કેટલાક નિયમો પાળવામાં આવે છે. જાણી લો ગણેશ વિસર્જનની પૂજા વિધિના નિયમોથી લઇને શુભ મૂહુર્ત સુધીની દરેક માહિતી.
ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત
ADVERTISEMENT
ADVERTISEMENT
ગણેશ વિસર્જનની પૂજાવિધિ
ADVERTISEMENT
વધુ વાંચો : જાણો આજના દિવસે જ કેમ ઉજવાય છે ઈદ-એ-મિલાદ, જાણો ધાર્મિક મહત્વ અને ઇતિહાસ
ADVERTISEMENT
આ રીતે વિધિવત પૂજા કરીને બાપ્પાનું વિસર્જન કરવામાં આવે તો ભગવાન ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.