મોંઘવારી / મહા ચક્રવાતનું સંકટ ભલે ટળ્યું પરંતુ ગુજરાતના માથે આવી આ સમસ્યા

cyclonic storm maha gujarat

મહા ચક્રવાતનું સંકટ ગુજરાતમાં ભલે ટળ્યું છે પરંતુ વરસાદની આગાહી હવામાને યાથવત રાખી છે ત્યારે આ વાવાઝોડાના સંકટ બાદ જે ખેડૂતોના પાકને નુકશાન થયુ છે જેની સીધી અસર મોંઘવારીમાં જોવા મળી શકે છે. જો કે હાલ પણ શિયાળો ચાલુ થઈ ગયો હોવા છતાં લીલા શાકભાજીના ભાવમાં ધરમખમ વધારો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ