સ્વાસ્થ્ય / સપ્તાહમાં બે વખત ખાવ પાણી-પુરી, જડમૂળમાંથી ખતમ થશે આ રોગ

benefits of pani puri eating it twice a week

દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવું જોઇએ કે કોઇ પણ વસ્તુ માપમાં હોય તે યોગ્ય છે. કોઇ પણ વસ્તુનુ તમે વધારે પડતું સેવન કરો છો તો તે નુકસાનકારક સાબિત થાય છે. પાણી-પુરી માટે એ જ નિયમ લાગુ પડે છે. જો તમે માપમાં ખાશો તો તે ફાયદાકારક સાબિત થશે.

બ્રેકિંગ ન્યૂઝ