બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ધર્મ / benefits-of-copper-ring

NULL / તાંબાની વીંટી પહેરવાથી થાય છે આ લાભ જાણો કઇ આંગળીમાં પહેરવી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જ્યોતિષમાં 9 ગ્રહ દેખાડવામાં આવ્યા છે અને દરેક ગ્રહના અલગ અલગ ધાતુ હોય છે. ગ્રહોનો રાજા સૂર્ય છે અને સૂર્યનું ધાતુ છે તાંબુ. હિંદુ ધર્મમાં સોનું ચાંદી અને તાંબા આ ત્રણેય ધાતું પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પૂજા પાઠમાં આ ધાતુઓનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ ઉપરાંત એની વીંટી પણ ઘણા લોકો પહેરે છે. ચલો તો અમે જણાવીએ કે તાંબાની વીંટી પહેરવાથી ક્યા ક્યા લાભ થાય છે. 

તાંબાની આંગળી સૂર્યની આંગળી એટલે કે રિંગ ફિંગરમાં  પહેરવી જોઇએ. એનાથી કુંડળીમાં સૂર્યના દોષ ઓછા થઇ જાય છે. 

સૂર્યની સાથે જ તાંબાની વીંટીથી મંગળની અશુભ અસર પણ ઓછી થઇ જાય છે. 

તાંબાની વીંટીના પ્રભાવથી સૂર્યનું બળ વધે છે જેમાથી આપણને સૂર્ય દેવની કૃપાથી ઘર પરિવાર અને સમાજમાં માન સમ્માન મળે છે. 

તાંબાની આંગળી સતત આપણા શરીરના સંપર્કમાં રહે છે. જેનાથી તાંબાના ઔષધીય ગુણ શરીરને મળે છે. એનાથી લોહી ચોખ્ખું થાય છે. 

જે રીતે તાંબાના પાણીમાં રાખેલું પાણી સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે એવી જ રીતે તાંબાની વીંટીથી પણ ફાયદો મળે છે. 

તાંબાની અંગૂઠીની અસર પેટથી જોડાયેલી બીમારીઓમાં પણ રાહત મળી શકે છે. 

તાંબુ સતત સ્કીનમાં સંપર્કમાં રહે છે જેનાથી સ્કીનની ચમક વધે છે.

આયુર્વેદ અનુસાર તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ લાભ તાંબાની વીંટી પહેરવાથી પણ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ