ચીમકી / કંગના શિવસેના વિવાદની વચ્ચે સંતોની ઉદ્ધવ ઠાકરેને ચેતવણી, "અયોધ્યા નહીં આવતા નહિતર ...

Amidst Kangna Shiv Sena controversy, saints warn Uddhav Thackeray,

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નો વિરોધ વધી રહ્યો છે. હવે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સંતો ઉદ્ધવ ઠાકરેની સામે ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એ અયોધ્યા ન આવવુ જોઈએ. જો તે અહીં આવશે તો તેમનું સ્વાગત નહીં પરંતુ વિરોધ થશે. કંગના રનૌત ની ઓફિસ તોડીને તેમણે સારું કામ કર્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ