બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
Hiren
Last Updated: 09:07 PM, 2 November 2021
ADVERTISEMENT
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના વિમાની રૂટ શરૂ થશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી છે કે, દિવાળી બાદ ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. લોકો હવે સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. જેમાં સુરત અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં ફ્લાઇટ શરુ થશે. તો સુરત અને રાજકોટ, ભાવનગર અને અમરેલી વચ્ચે પણ ફ્લાઇટ શરુ થશે. આ સાથે અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વિમાનોના નવા રૂટ શરૂ થશે.
સુરત અને ભાવનગરના હીરા ઉદ્યોગકારોને થશે મોટો લાભ
ADVERTISEMENT
સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા શરૂ કરવા આવશે. સુરત-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો સુરત અને ભાવનગરમાં વસતા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આ ફ્લાઇટથી મહત્તમ લાભ મળી શકે તેમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.