ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Agreement with Congress on 240 Maharashtra Assembly seats: Pawar

રાજનીતિ / મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP એકસાથે, 240 બેઠકો પર લડશે ચૂંટણી : પવાર

Published By: vtvAdmin

Last Updated: 04:21 PM, 28 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોગ્રેસ-NCP વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી કરાઇ છે. મહારાષ્ટ્રની 289 બેઠકોમાંથી 240 બેઠકો પર કોંગ્રેસ અને NCP ચૂંટણી લડશે. 49 બેઠકો માટે કોંગ્રેસ અને NCP અન્ય પક્ષોનો સંપર્ક કરશે.

ADVERTISEMENT

ત્યારે આ અંગે શરદ પવારે કહ્યું કે, એક સપ્તાહમાં સીટોને લઇ સત્તાવાર જાહેરાત કરીશું. ડિસેમ્બરના અંતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ કોંગ્રેસ અને NCP પાસે કુસલ 62 બેઠકો છે.

જણાવી દઇએ કે, NCP ને મોટો ઝટકો લાગ્યો છે, પાર્ટીના મુંબઇ અધ્યક્ષના અધ્યક્ષ સચિન અહીર ગુરુવારના રોજ શિવસેનામાં સામેલ થયાં છે. 

શરદ પવારે પાર્ટીના કાર્યકર્તાઓને આપી સલાહ, કહ્યું - RSS પાસેથી શીખો

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, યુવાસેના  પ્રમુખ આદિત્ય ઠાકરે અને અન્ય વરિષ્ઠ નેતાઓ બાંન્દ્રામાં ઠાકરેના નિવાસ માતોશ્રી પર યોજાયેલ સમારોહમાં અહીર તથા તેની પત્ની સંગીતાનું પાર્ટીમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઠાકરેને ત્યાં હાજર જનસમૂહને ઉત્સાહપૂર્વક અહીરના કાંડા પર પ્રતિકાત્મક શિવ બંધન બાંધીને ફુલોનો ગુલદસ્તો આપ્યો હતો. 

આપને જણાવી દઇએ કે, આ પહેલા 2014માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠકની વહેચણીને લઇને વાત જામી નહી જેના કારણે બંન્ને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. 

કોંગ્રેસમાં NCPના વિલય અંગે ચાલી હતી ચર્ચા

મહારાષ્ટ્રમાં NCPની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં શરદ પવાર સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસમાં NCPના વિલય અંગે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે આ મામલે રાહુલ ગાંધીએ પણ શરદ પવાર સાથે બેઠક કરી હતી.

NCPનો કોંગ્રેસમાં થશે વિલય...? રાહુલ અને શરદ પવાર વચ્ચેની બેઠક બની ચર્ચાનો વિષય

જો NCPનું કોંગ્રેસમાં વિલય થઈ જાય તો શરદ પવાર માટે પણ રાજ્યસભાનો માર્ગ ખુલી શકે છે અને લોકસભામાં કોંગ્રેસની બેઠકોનું માળખુ પણ 51થી 56 થઈ શકે છે. તો વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસને પણ તક મળી શકે છે. 

વિલયથી કોંગ્રેસ-NCP ને થઇ શકે ફાયદો

એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, NCP અને કોંગ્રેસ વચ્ચે વિલય સંભવ નથી.  તેઓ કહે છે કે, પરંતુ જો તે થઇ રહ્યું તો તેમાં NCP અને કોંગ્રેસ બંન્નેને ફાયદો થાય છે. લોકસભામાં કોંગ્રેસની સંખ્યા 51થી વધીને 56 થઇ જશે. જો કે, લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે યોગ્ય છો. આ સાથે જ શરદ પવારને પણ રાજ્યસભામાં પદ મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra assembly election Maharashtra election 2019 Sharad Pawar ગુજરાતી ન્યૂઝ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ