બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નોર્મલ અને ઇન્વર્ટર AC વચ્ચે શું છે તફાવત? ખરીદતા પહેલા જાણી લેજો આ ખાસ બાબત
Last Updated: 10:15 AM, 6 May 2024
ઉનાળામાં રાહત મેળવવા માટે મોટાભાગના ઘરોમાં AC ચાલતા હોય છે તો અમુક ઘરોમાં હાલ AC ખરીદવાની પ્લાનિંગ થઈ રહી છે. જો તમે પણ AC ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે ખૂબ જ લાભકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
મોટાભાગના લોકો AC ખરીદતી વખતે ફિચર્સ, કૂલિંગ ક્ષમતા, વિજળીની ખતમ વગેરેને લઈને ખૂબ જ કન્ફ્યૂઝ થઈ જાય છે. આજે અમે તમે તમને નોર્મલ અને ઈન્વર્ટર AC વિશે ફરક જણાવીશું. તેનાથી તમે તમારા માટે બેસ્ટ ACની પસંદગી કરી શકો છો.
ADVERTISEMENT
ACથી કેવી રીતે થશે સેવિંગ?
ઉનાળામાં વધતા વિજળીના બિલનું એક મોટુ કારણ AC હોય છે. ઉનાળાથી બચવા માટે લોકો ઘણી વખત આખો દિવસ AC ચલાવે છે. તેના કારણે વિજળી બિલમાં ખૂબ જ વધારે વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ ટેક્નોલોજીની મદદથી તમે પોતાના વિજળી બિલને ઓછુ કરી શકો છો.
ઈન્વર્ટ AC ફક્ત સાધારણ ઓન-ઓફ ટેક્નોલોજીની સાથે કામ નથી કરતા. આ AC એટલા સ્માર્ટ હોય છે કે રૂમના તાપમાન અનુસાર તમને કૂલિંગ આપે છે. બીજી તરફ નોર્મલ AC હોય છે અને તેમાં સાધારણ ઓન-ઓફ ટેક્નોલોજી હોય છે. આ ટેક્નોલોજી રૂમને ઠંડુ રાખવા માટે AC ઓન કરે છે અને ઠંડુ કર્યા બાદ ACને ઓફ કરી દે છે.
વધુ વાંચો: વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea
એનર્જી પણ બચશે
ઈન્વર્ટર AC પોતાનું તાપમાન રૂમના અનુસાર પોતે જ એડજસ્ટ કરી લે છે માટે તે નોર્મલ ACના અનુસાર ઓછી વિજળીનો ઉપયોગ કરે છે. આ રીતે તમે પોતાના પૈસાની બચતની સાથે સાથે એનર્જી પણ બચાવે છે. નોર્મલ AC એક નક્કી તાપમાન પર લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે તે વિજળીનો વધારે ઉપયોગ કરે છે. માટે નોર્મલ ACના મુરાબલે ઈન્વર્ટર AC વધારે એનર્જી બચાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.