બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ
Kavan
Last Updated: 11:13 PM, 16 April 2021
ADVERTISEMENT
લંડનની જાણીતી મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં છપાયેલા એક અભ્યાસમાં દાવો કરાયો છે કે મોટાભારે ટ્રાન્સમિશન હવાના રસ્તે થઇ રહ્યું છે. આ દાવાને સાબિત કરવા માટે અભ્યાસમાં 10 કારણ આપવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
ઉપરના તમામ કારણો દર્શાવે છે કે જેનાથી હવાથી ઝડપથી કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે.
"Ten streams of evidence collectively support the hypothesis that #SARS-CoV-2 is transmitted primarily by the airborne route."
— The Lancet (@TheLancet) April 16, 2021
New Comment from @trishgreenhalgh, @kprather88, @jljcolorado, @zeynep, @dfisman, and Robert Schooley. #COVID19 https://t.co/2z8jLEcOPH
મોટા ડ્રોપલેટ્સથી કોરોના ફેલાયાનું પુરાવો નહીં
એક્સપર્ટ્સની એક ટીમમાં CIRES (Cooperative Institute for Research in Environmental Sciences)ના કેમિસ્ટ જોસ લૂઇસ જિમેનેજનું પણ નામ છે. એક્સપર્ટ્સે કહ્યું કે, તેમને કોરોના વાયરસ હવાથી ફેલાય છે તેના સચોટ પુરાવાઓ પ્રાપ્ત થયાં છે અને આ વાતને અવગણી શકાય તેવી નથી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ટીમે પણ આ મુદ્દે સંશોધનની સમીક્ષા કરી અને હવામાં વાયરસના ફેલાવાના દાવાને હાઇલાઇટ કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે, આ વાતનું કોઇ પ્રમાણ નથી કે, ડ્રોપલેટ્સથી જ કોરોનાનો પ્રસાર થાય છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવાથી જ વાયરસ ઝડપથી ફેલાય છે.
ઇનડોરના મુકાબલે આઉટડોરમાં પ્રસાર વધુ
સ્ટડીના એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે WHO અને અન્ય સંસ્થાઓએ તેને ગંભીરતાથી લેવાની અને વાયરસના ફેલાવાને ઘટાડવા પગલાં લેવાની જરૂર છે. નિષ્ણાતોએ તેમની સૂચિમાં સ્કગિટ કોરનો પ્રકોપ મૂક્યો છે. અહીં માત્ર એક કોરોના સંક્રમિત વ્યક્તિ દ્વારા કુલ 53 લોકોને ચેપ લાગ્યો હતો. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ કિસ્સામાં એવું બન્યું નથી કે બધા લોકો એક જ સ્થળે ગયા હોય અથવા નજીકના સંપર્કમાં આવ્યા હોય, પરંતુ હજી પણ કોરોના ફેલાય છે.આ સ્ટડીમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કોરોનાનો વ્યાપ ઇનડોર કરતાં આઉટડોરમાં વધુ જોવા મળ્યો છે.
સમગ્ર દુનિયામાં હવાથી જ ફેલાયો કોરોના
Lancetના સ્ટડીમાં વધુ એમપણ કહેવામાં આવ્યું છે કે, 40 ટકા લોકોમાં તેવા લોકોથી કોરોના ફેલાયો છે જેમને ઉધરસ કે શરદી છે. સમગ્ર દુનિયામાં કોરોના ફેલાવાનું આ જ મુખ્ય કારણ છે કારણ કે, આ મુખ્યરૂપે હવાથી જ ફેલાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.