બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Youth Congress journey reaches Porbandar Modhwadia warns officials to stay away from political agenda
Kishor
Last Updated: 11:23 PM, 10 October 2022
પોરબંદર શહેરમાં આજે ગુજરાત યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી હતી. શહેરના હજારો યુવા કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા બાદ જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓને રાજકીય એજન્ડાથી દુર રહેવા ચીમકી ઉચ્ચારી હતી.
વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા લોકોને હાંકલ
સમગ્ર રાજ્યમાં યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરી રહી છે. પ્રથમ ચરણમા અંબાજીથી દ્વારકા અને બીજા ચરણની યાત્રા સોમનાથથી સુઈ ગામ સુધી યાત્રા શરુ થઇ હતી. જે યાત્રા આજે પોરબંદર પહોંચી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા લોકોને હાંકલ કરવામાં આવી હતી. આજની રેલી સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ગેરહાજરી જોવા મળી હતી.
અર્જુન મોઢવાડીયા સહીત રહ્યા હાજર
આ દરમિયાણ ઉપસ્થિત લોકોને સંબોધી અર્જુન મોઢવાડીયાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવા આહવાન કર્યું હતું. વધુમાં લોકોને જાગૃત કરી મોંઘવારી મુક્ત ગુજરાત બનાવવા સાથે અધિકારીઓને પણ કડક ભાષામાં ચેતવણી આપી હતી.આ પરિવર્તન યાત્રામાં અર્જુન મોઢવાડીયા, રામ કિશન ઓઝા, ધારાસભ્ય અમરીશડેર, ભીખુભાઈ વારોતરીયા ,પ્રગતિ આહીર, હીરાભાઈ જોટવા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ ગુજરાત કોગ્રેસ, હરપાલ સિંહ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime