ઉપાય / શનિવારે આ વિધિથી કરવી જોઇએ પીપળાના ઝાડની પૂજા, ખતમ થઇ જશે તમામ મતભેદ

worship of peepal tree should be done with this method on saturday

માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે સવારે પીપળાના ઝાડમાં પાણી અર્પિત કરવાથી મનને શાંતિ થાય છે. શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડમાં પાણી અર્રિત કરવા અને પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઇએ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ