હેલ્થ / શિયાળામાં ગોળ-ઘીને કેમ માનવામાં આવે છે ‘સુપરફૂડ’ જાણો

Winter's superfood

મોટાભાગના ગુજરાતીઓને જમતી વખતે ગોળમાં ઘી નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ