બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Will GST be charged on train ticket cancellation or not? The government explained
Hiralal
Last Updated: 08:13 PM, 29 August 2022
રેલવે મંત્રાલયે કહ્યું છે કે 23 સપ્ટેમ્બર 2017ના રોજ જારી કરવામાં આવેલી સૂચના મુજબ ટિકિટ કેન્સલ થવા પર જીએસટીની સાથે બુકિંગ સમયે લેવામાં આવેલી રકમ પરત કરવાની જોગવાઈ છે. રેલવેએ કહ્યું છે કે ટિકિટ કેન્સલેશન બાદ રિફંડના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી કેન્સલેશન / ક્લાર્કેજ ચાર્જ અને રિફંડના નિયમો મુજબ કેન્સલેશન / ક્લાર્કેજ ચાર્જ પર જીએસટીની રકમ પરત કરવાની વાત છે, તે ફક્ત એસી ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસની ટિકિટને જ લાગુ પડે છે.
As per instruction issued dated Sept 23, 2017, in case of cancellation of tickets, refund amount due as per Railway Cancellation of tickets and Refund of Fare Rule along with the total amount of GST charged at the time of booking is refunded in full: Ministry of Railways
— ANI (@ANI) August 29, 2022
વેઇટિંગ લિસ્ટ અને આરએસી ટિકિટ રિફંડ માટેનો નિયમ
જો તમારી ટિકિટ ચાર્ટ બન્યા પછી પણ આરએસી અને વેઇટિંગ લિસ્ટમાં છે અને તમે તમારી ટિકિટ ટ્રેનના નિર્ધારિત ડિપાર્ચર ટાઇમના 30 મિનિટ પહેલા કેન્સલ કરાવો છો તો સ્લીપર ક્લાસમાં તમારે 60 રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડશે. જ્યારે એસી ક્લાસની ટિકિટમાં 65 રૂપિયાનો કાપ મૂકવામાં આવશે અને બાકીના પૈસા પરત મળી જશે.
ચાર કલાક અગાઉથી ટિકિટ કેન્સલ કરાવવાનો નિયમ શું છે?
જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય અને મુસાફરી અચાનક જ કેન્સલ થઈ જાય તો રેલવે ટિકિટ કેન્સલ કરાવવાના નિયમ મુજબ ટિકિટ કેન્સલેશન દરમિયાન ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ટિકિટ કન્ફર્મ છે અને જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા ટિકિટ કેન્સલ ન કરો તો તમને કોઈ રિફંડ નહીં મળે.
However, cancellation/clerkage charge applicable as per Refund rule & GST amount on cancellation/clerkage charge is retained by Railways. This is applicable only in AC & 1st class. GST is collected on behalf of the Finance Ministry. No change in rules/provision: Railways Ministry
— ANI (@ANI) August 29, 2022
કન્ફર્મ ટિકિટ કેન્સલ થવા પર કેટલું કપાશે?
કન્ફર્મ ટ્રેનની ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં જો 48 કલાકની અંદર અને નિર્ધારિત ડિપાર્ચર ટાઇમના 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કુલ રકમના 25 ટકા સુધી કપાઇ જાય છે. જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 4 કલાકથી 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો ટિકિટના અડધા પૈસા એટલે કે 50 ટકા કપાઈ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime