બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Hiralal
Last Updated: 08:37 PM, 26 September 2021
સીએમ મમતા બેનરજીએ ભાજપની સાથે સાથે કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું કે કોંગ્રેસ પણ ભાજપની સાથે મળેલી પાર્ટી છે. મોદી અને ભાજપ સરકારની સામે વિપક્ષી એકતાનો પ્રયાસ કરી રહેલા મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભાજપ સાથે મળેલી છે. તેમણે કહ્ુયં કે કેન્દ્રની શાસક પાર્ટી દેશ વેચવામાં લાગેલી છે.
ભવાનીપુરથી પેટાચૂંટણી લડી રહેલા મમતા બેનરજીએ રવિવારે એક ચૂંટણી સભામાં જણાવ્યું કે હું સીપીએમ સાથે 30 વર્ષથી લડી. મેં કોંગ્રેસ પાર્ટી એટલા માટે છોડી દીધી કે તેની સીપીએમ સાથે મિલિભગત હતી જે હજુ પણ ચાલુ છે. કોંગ્રેસ પાર્ટી ભાજપની સાથે પણ મળેલી છે. અમે ભાજપને દેશની બહાર કરી દેવાનો વાયદો કર્યો છે.
દીદી કેમ ભડક્યા કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ટીએમસીએ એવી માગ ઉઠાવી હતી કે રાહુલ ગાંધી પીએમ મોદીનો વિકલ્પ બન્યા નથી તેવી આવી સ્થિતિમાં પીએમ મોદીના વિકલ્પ તરીકે મમતા બેનરજીને રજૂ કરવા જોઈએ. ટીએમસીની આ માગ કોંગ્રેસે તત્કાળ ફગાવી દીધી હતી. આને કારણે મમતા દીદી કોંગ્રેસ પર ભડક્યા હતા.
ભાજપ દેશ વેચી રહી છે
મમતાએ ભાજપ પર દેશ વેચવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ બંગાળમાં હારી ગયા તેમ છતાં પણ તેમને શરમ નથી. તેઓ એજન્સીઓ મોકલી રહ્યાં છે. વિચારી રહ્યાં છે કે તેમની સામે કોઈ નહીં બોલી શકે. તેમણે ગુજરાતને પણ આખુ બર્બાદ કરી નાખ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime