ટ્રાવેલ / મુંબઇ ફરવા જવાના હોવ તો આ જગ્યાએ જવાનું ન ચૂકતા નહીંતર થશે પસ્તાવો

Veermata Jijabai Bhosale Udyan And Zoo should Visit during mumbai travel

મુંબઇના વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન(રાનીબાગ)માં બીએમસીએ ભારતનું સૌથી પહેલું ફ્રી બર્ડ એવિઅરી સ્થાપિત કર્યું છે. આ પાંચ માળના બર્ડ કોરિડોરમાં કુલ છ હોલ છે અને તેને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ