વાસ્તુ ટિપ્સ / વ્યક્તિ જેવા ગાદલા પર સૂવે છે તેવી અસર થાય છે તેના પર, જાણો તમે કેવી પથારીમાં સૂવો છો

vastu tips for sleeping on mattress

વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે વ્યક્તિ જેવા ગાદલા પર સૂવે છે તેની પર તેવી અસર થાય છે. ગાદલા અલગ અલગ પ્રકારના હોય છે. તમારા ઘરમાં પણ બે ત્રણ રીતની પથારી હશે. પરંતુ તેનાથી તમારા પર કેવી સીધી અસર થાય છે એ આજે અમે તમને જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ