બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for sleeping on mattress

વાસ્તુ ટિપ્સ / વ્યક્તિ જેવા ગાદલા પર સૂવે છે તેવી અસર થાય છે તેના પર, જાણો તમે કેવી પથારીમાં સૂવો છો

Published By: Krupa

Last Updated: 09:08 PM, 24 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે વ્યક્તિ જેવા ગાદલા પર સૂવે છે તેની પર તેવી અસર થાય છે. ગાદલા અલગ અલગ પ્રકારના હોય છે. તમારા ઘરમાં પણ બે ત્રણ રીતની પથારી હશે. પરંતુ તેનાથી તમારા પર કેવી સીધી અસર થાય છે એ આજે અમે તમને જણાવીશું.

 

ઊંંધ અપૂરતી થવી, આર્થિક કે માનસિક સહિતની સ્થિતિ આના કારણે સર્જાઈ શકે છે. અહીં વાસ્તુ એક્સપર્ટ મયંક કાવલ જણાવી રહ્યા છે કે કેવી પથારીમાં સૂવાથી શું અસર થાય. અસર જાણીને તમે આજથી જ તમારી સૂવાની પથારી બદલી નાંખો.
 

જાણો કેવી પથારી ઉપર સૂવાથી કેવી અસર થાય છે

  • જો તમે રેશમના ગાદલા પર સૂવો છો તો ઊંઘ સિવાયના વિચાર આવે છે.
  • દર્ભની ચટાઈ પર સૂવાથી સાત્વિક વિચારો આવે છે.
  • જો તમે લીરાના ગાદલા પર સૂવો છો તો આર્થિક ચિંતા રહે છે.
  • જો તમે દેશી રૂના ગાદલા પર સૂવો તો સારી ઊંઘ મળી શકે છે.
  • જો તમે સિન્થેટીક રૂના ગાદલા પર સૂવો છો તો ઊંઘમાં બાધા આવી શકે છે.
  • આરસ પર સૂવાથી શારીરિક તકલીફ આવે છે.
  • ચામડાની પથારી પર સૂવાથી તામસીપણું આવે છે.
  • લોખંડ પર સૂવાથી ઉર્જા ઓછી થાય છે.
  • હકારાત્મક લાકડા પર સૂવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Metress Vastu ગાદલા પથારી વાસ્તુ શાસ્ત્ર Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ