બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / vastu tips for home never keep these things in house

વાસ્તુ ટિપ્સ / ધીમે ધીમે તમને કંગાળ કરી નાંખશે, પછી રોતા રહી જશો: મોડું થાય એ પહેલા ઘરમાંથી કાઢી ફેંકો આ વસ્તુઓ

Arohi

Last Updated: 02:00 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Home: ઘણી વખત ઘરમાં મુકેલી અમુક વસ્તુઓ વાસ્તુ દોષનું કારણ બનતી હોય છે. જે ધીરે ધીરે તમને કંગાળ પણ બનાવી શકે છે. એવામાં જો આ વસ્તુઓ તમારા ઘરમાં પણ હોય તો આજે જ તેને ઘરમાંથી બહાર કરી દો.

  • ઘરમાંથી હાલ જ બહાર ફેંકી દો આ વસ્તુઓ 
  • નહીં તો ધીરે ધીરે થઈ જશો કંગાળ
  • અમુક વસ્તુઓ બની શકે છે વાસ્તુ દોષનું કારણ 

ઘણી વખત એવું બને છે કે ઘરમાં અમુક એવી વસ્તુઓ પડેલી હોય છે જેને વાસ્તુ શાસ્ત્ર અનુસાર જલ્દીથી જલ્દી ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. નહીં તો તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ વસ્તુઓ કઈ છે આવો જાણીએ. 

તાળા વગરની ચાવી 
વાસ્તુ અનુસાર ઘરમાં તાળા વગરની ચાવી અથવા ચાવી વગરનું તાળુ ન હોવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવી વસ્તુ ઘરમાં નકારાત્મકતાનું કારણ બને છે. 

કાટ લાગેલી વસ્તુઓ 
જો તમારા ઘરમાં કાટ લાગેલી વસ્તુઓ કે જુની પસ્તી પડી છે તો તેને તરત જ બહાર કરી દો. માન્યતા છે કે જુની પસ્તી અને કાટ લાગેલી વસ્તુઓ નેગેટિવ શક્તિને ઝડપથી ઘરની તરફ ખેંચે છે. 

બંધ ઘડિયાળ 
ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી છે તો તેને ઠીક કરાવો અને જો તે ઠીક ન થઈ શકે તેવી હોય તો તેને ઘરમાંથી બને તેટલું જલ્દી બહાર કરી દો. બંધ પડેલી ઘડિયાળ ઘરમાં રાખવાથી તમને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.  

તૂટેલા વાસણ 
તમારા ઘરમાં તૂટેલા વાસણ છે તો તેને પણ તરત જ ઘરની બહાર કરી દો. એવી માન્યતા છે કે જે ઘરમાં તૂટેલા વાસણ હોય છે ત્યાં દરિદ્રતા ઝડપથી આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ