બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જે-તે વ્યક્તિના નિધન બાદ કોણ ચૂકવશે બાકી રહેલી લોન? ખરેખર જાણવું જરૂરી
Last Updated: 02:00 PM, 23 May 2025
લાઈફના દરેક પડાવમાં આપણને પૈસાની જરૂર પડતી હોય છે. જેમાં રોજિંદો ઘર ખર્ચ હોય કે બાળકો માટે કંઈક ખરીદવું હોય કે પછી ભવિષ્યની કોઈ યોજના, પૈસાની જરૂર તો પડે જ છે. અમુક વખત લોકોને કોઈ એવું કામ આવે છે જેના માટે તેમને એકસાથે ખૂબ પૈસાની જરૂર પડે છે. આ સ્થિતિમાં લોકો બેંકો અથવા NBFC પાસેથી લોન લે છે.
ADVERTISEMENT
ત્યાર બાદ તમારે આ લોન વ્યાજ સાથે EMI ના રૂપમાં ચૂકવવી પડે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો બાકી લોનનું શું થાય છે? શું કોઈએ બાકીની લોનની રકમ ચૂકવવાની હોય છે? જો હા તો કોને? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બેંક, લોન લેનાર વ્યક્તિની મિલકત વેચીને તેના બાકીની રકમ વસૂલ કરી શકે છે. આ સિવાય સરફેસી એક્ટ હેઠળ, બેંક ગ્રાહકની મિલકતની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરી શકે છે. પણ અમુક બેંકો લોનનો વીમો કરાવે છે જેથી જો લોન લેનારનું મૃત્યુ થાય તો બેંકને વીમામાંથી તેની બાકી રકમ મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.