બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:04 AM, 21 June 2026
1/6
2/6
જ્યોતિષી અનુસાર 21 જૂને સૂર્ય એક ખાસ સ્થિતિમાં હોય છે. આ દિવસે સૂર્યના કિરણો સીધા પૃથ્વીના તે ભાગ પર પડે છે જ્યાંથી કર્ક રેખા પસાર થાય છે. આથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. જેમાં બપોરના સમયે સૂર્ય લગભગ ઉપર હોય છે જે દરમિયાન થોડા સમય માટે પડછાયા દેખાતા નથી. આ દિવસ બાદ દિવસો ધીમે ધીમે લાંબા અને રાત ટૂંકી થતી જાય છે.
3/6
4/6
જ્યોતિષીઓના મતે 21 જૂને અમુક ધાર્મિક કાર્યો કરવાથી શુભ માનવામાં આવે છે. જેમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. તાંબાના વાસણમાં પાણી, રોલી, ચોખાના દાણા અને લાલ ફૂલો મૂકો અને સૂર્યદેવની પૂજા કરો.જરૂરીયાતમંદોને તલ, છત્રી, ચંપલ વગેરેનું દાન કરો. તમારા પૂર્વજોને યાદ કરો અને તેમની પૂજા કરો. સૂર્ય ભગવાનની પૂજા કરો અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ