ચેતવણી / કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર હુમલો કરી શકે છે પાકિસ્તાની આતંકવાદી: અમેરિકા

Us Voices Popular Fear Of Pak Militants Launching Terror Strikes In India Post Art 370

અમેરિકાએ ભારતમાં આતંકી હુમલા અંગેની ચેતવણી આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા અંગે ઘણા દેશોમાં ભય છે. અમેરિકાએ કહ્યુ કે, જો પાકિસ્તાન આ આતંકવાદી સમૂહને કાબૂમાં રાખે તો હુમલાને રોકી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ