બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / UPTET Exam to be Held on Jan 23
Hiralal
Last Updated: 07:42 AM, 23 December 2021
28 નવેમ્બરે પેપર લીકને કારણે યુપીટેટની પરીક્ષા રદ કરી દેવાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિષ્પક્ષ તપાસની સાથે એક મહિનાની અંદર ફરી વાર પરીક્ષા આયોજિત કરવાની ખાતરી આપી હતી. સરકારે હવે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.
યુપી ટીટી પરીક્ષા પેટર્ન
બેસિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા દર વર્ષે ઓફલાઈન મોડમાં લેવાય છે. આ પરીક્ષાના માધ્યમથી યુપી રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે શિક્ષકોની પસંદગી થાય છે.
પરીક્ષામાં સામેલ થશે આ પરીક્ષાર્થીઓ
યુપીટીટી 2021ની પ્રાથમિક સ્તરની પરીક્ષા પ્રથમ પાળીમાં સવારે 10થી 12.30ની વચ્ચે થશે તો બપોરના 2.30થી 5ની પાળીમાં ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષા થશે. પ્રાથમિક સ્તરની પરીક્ષામાં 1291628 પરીક્ષાર્થી સામેલ થશે જ્યારે ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષામાં 873553
28 નવેમ્બરે પેપર લીકને કારણે પરીક્ષા રદ કરાઈ હતી
28 નવેમ્બરે પેપર લીકને કારણે યોગી સરકારે આ પરીક્ષાને રદ કરવાની જાહેરાત કરી હતી જે હવે 23 જાન્યુઆરીએ થશે.
નકલ રોકવાની ખાસ વ્યવસ્થા
પરીક્ષામાં ચોરી રોકવા માટે યુપી શાસન દ્વારા ખાસ આદેશ બહાર પડાયા છે. યુપીટીઈટી પ્રશ્રપત્ર અને ઓએમઆર શીટ છાપવા માટે પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા તથા સેન્ટરોની ફરી તપાસ કરવામાં સમય લાગી રહ્યો છે. આ પ્રક્રિયા બાદ પરીક્ષાર્થીઓને નવી રીતે પ્રવેશપત્ર જારી કરી દેવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime