મહારાષ્ટ્ર / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને કોર્ટે આપ્યા જામીન, CM ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન મામલે થઈ હતી ધરપકડ

union minister narayan rane gets bail

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ