બ્રેકિંગ ન્યુઝ
નિયાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્ટોરી ફેન્સ સાથે શૅર કરી. નિયાએ જણાવ્યુ કે, ''કેવી રીતે એક નાનકડો દીવો મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેણે સળગેલા લહેંગાની ફોટો પણ શૅર કરી છે. નિયાએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, એક દીવાની શક્તિ. એક સેકન્ડમાં આગ લાગી ગઇ...મેં ઘણા લેયરનો લહેંગો પહેર્યો હોવાના કારણે બચી ગઈ, કંઈ પણ થઈ શકતું હતુ.''
ADVERTISEMENT
.jpg)
ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા એકતા કપૂરના શો નાગિનની ચોથી સિઝનમાં જોવા મળશે, તે ઇચ્છાધારી નાગિનના રૂપમમાં જોવા મળવાની છે. નાગિનની સિઝન 1 અને 2માં મૌની રોયએ નાગિનનું કેરેક્ટર પ્લે કર્યો હતો, જ્યારે સુરભિને સિઝન 3માં જોવાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.