બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / tmc mla birbaha hansda raised a big question on the religion of draupadi murmu
Hiralal
Last Updated: 03:48 PM, 18 July 2022
દ્રૌપદી મુર્મૂ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે લગભગ નક્કી છે પરંતુ તેઓ રાષ્ટ્પતિ બને તે પહેલા તેમના ધર્મ વિશે સવાલ ઊભા થયા છે. ટીએમસી ધારાસભ્ય અને સંથાલી અભિનેત્રી બીરબાહા હાંસદાએ મુર્મૂના ધર્મ વિશે મોટો સવાલ ઉઠાવ્યો છે.
શું દ્રૌપદી મુર્મુ ખરેખર આદિવાસી છે? બીરબાહા હાંસદા
બીરબાહા હાંસદાએ પૂછ્યું કે શું દ્રોદાપી મુર્મુ ખરેખર આદિવાસી છે. તે પોતાની જાતને હિન્દુ લખે છે. લોકોને ખોટી રીતે સમજાવવાથી કશું નહીં થાય.
મુર્મૂએ હિંદુ નહીં સંથાલી ધર્મ એવું લખવું જોઈએ- હાંસદા
સોમવારે વિધાનસભામાં બીરબાહા હંસદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું પણ એક આદિવાસી મહિલા છું. એક આદિવાસી મહિલા તરીકે લખતા આપણે ધર્મમાં સંથાલી ધર્મ લખીએ છીએ, પરંતુ દ્રૌપદી મુર્મૂએ હિન્દુ ધર્મ લખ્યો છે. અમે સંથાલ છીએ, પરંતુ હિન્દુ નથી, અમે બંગાળમાં સંથાલી ધર્મનું પાલન કરીએ છીએ." તેમણે કહ્યું કે, "ભાજપ સંથાલી ધર્મને અનુસરનારા પ્રતિનિધિને નોમિનેટ કરે. અમને કોઈ વાંધો નથી. આ રીતે જુઠ્ઠાણા ફેલાવવાથી કામ નહીં ચાલે. અમે આદિવાસીઓ પણ સમજીએ છીએ કે કોણ જૂઠું બોલે છે અને કોણ સાચું બોલે છે.
દ્રૌપદી મુર્મૂ ઓડિશાના સંથાલી આદિવાસી સમાજના છે
ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશાના સંથાલી આદિવાસી સમાજના છે અને આ સમુદાય બંગાળમાં પણ વસવાટ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime