બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Things that help in keeping the blood pure
Kishor
Last Updated: 07:34 PM, 29 July 2023
શરીરમાં શુદ્ધ લોહીની ખૂબ જ આવશ્યકતા હોય છે અને જો લોહી અશુદ્ધ હોય તો પિમ્પલ્સ ઉપરાંત આંતરડાનું સ્વાસ્થ્ય ખરાબ થવા સહિત કબજિયાત અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી વધુમાં શ્વાસ ચડવા જેવી અનેક સમસ્યાઓ આવી શકે છે. ત્યારે અયોગ્ય ખરાબ અને ખોટા પ્રકારની જીવનશૈલીને પરિણામે લોહી અશુદ્ધ થતું હોય છે. આવી સ્થિતિમાં અમુક કુદરતી વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે ત્યારે આવો જાણીએ વિસ્તારથી!
લીમડાના ચાવી જવા જોઈએ
લોહી શુદ્ધ રાખવા માટે લીમડાનું પાન ખૂબ જ ઉપયોગી છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે લોહીમાં એકઠા થતા ઝેરને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. જેથી સવારે ખાલી પેટ 4 થી 5 પાન લીમડાના ચાવી જવા જોઈએ જેથી લોહી સાફ થાય છે.
ગોળનું સેવન કરવું
વધુમાં ગોળ પણ લોહીને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. ગોળને આર્યનનો શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. તે હિમોગ્લોબીનનું પ્રમાણ પણ જાળવી રાખે છે. તે લોહીને શુદ્ધ કરે છે જેથી ગોળનું સેવન કરવું જોઈએ.
હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ
લોહીને શુદ્ધ રાખવા માટે હળદરનું સેવન પણ કરી શકાય છે. હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોવાથી તેમાં રહેલી એન્ટીફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
તે જ રીતે કફ અને શરદી મટાડવામાં મદદરૂપ થતી તુલસી પણ લોહીને શુદ્ધ રાખી શકે છે જેથી સવારે પાંચ થી છ પાન તુલસીના ચાવવા જોઈએ તેમ જ સફરજન અને લસણ પણ બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ નીવડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir