બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Things that help in keeping the blood pure

તમારા કામનું / લોહી ગંદુ થવાના કારણે જ શરીરમાં ફેલાય છે બીમારી-ચહેરો થઈ જાય છે ખરાબ: સાફ કરવા માટે આજે જ અપનાવો આ હેલ્થ ટિપ્સ

Kishor

Last Updated: 07:34 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશુદ્ધ લોહીને પરિણામે માનવ શરીરમાં અનેક રોગો ઘર કરતા હોય છે જેને લઈને લોહી શુદ્ધ રાખવુ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે આવો જાણીએ લોહી શુદ્ધ રાખવામાં મદદરૂપ થતી વસ્તુઓ વિશે વિસ્તારથી!

  • અશુદ્ધ લોહીને પરિણામે માથું ઊંચકે છે અનેક રોગ 
  • અયોગ્ય ખરાબ અને ખોટા પ્રકારની જીવનશૈલીથી ખરાબ થાય છે લોહી
  • આટલી કુદરતી વસ્તુઓનું કરો સેવન

શરીરમાં શુદ્ધ લોહીની ખૂબ જ આવશ્યકતા હોય છે અને જો લોહી અશુદ્ધ હોય તો પિમ્પલ્સ ઉપરાંત આંતરડાનું સ્વાસ્થ્ય ખરાબ થવા સહિત કબજિયાત અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી વધુમાં શ્વાસ ચડવા જેવી અનેક સમસ્યાઓ આવી શકે છે. ત્યારે અયોગ્ય ખરાબ અને ખોટા પ્રકારની જીવનશૈલીને પરિણામે લોહી અશુદ્ધ થતું હોય છે. આવી સ્થિતિમાં અમુક કુદરતી વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

લીમડાના ચાવી જવા જોઈએ

લોહી શુદ્ધ રાખવા માટે લીમડાનું પાન ખૂબ જ ઉપયોગી છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે લોહીમાં એકઠા થતા ઝેરને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. જેથી સવારે ખાલી પેટ 4 થી 5 પાન લીમડાના ચાવી જવા જોઈએ જેથી લોહી સાફ થાય છે.

રોજ આ 1 વસ્તુનું સેવન કરી લેશો તો લોહી શુદ્ધ થશે, પેટના રોગો મટશે અને નબળાઈ  દૂર થઈ જશે | Amazing Health Benefits and remedies of Jaggery

ગોળનું સેવન કરવું

વધુમાં ગોળ પણ લોહીને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. ગોળને આર્યનનો શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. તે હિમોગ્લોબીનનું પ્રમાણ પણ જાળવી રાખે છે. તે લોહીને શુદ્ધ કરે છે જેથી ગોળનું સેવન કરવું જોઈએ. 

લોહીને શુદ્ધ કરવા ડાયેટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, મળશે આશ્ચર્યજનક પરિણામ |  foods you must add to your daily diet to purify blood

હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ
લોહીને શુદ્ધ રાખવા માટે હળદરનું સેવન પણ કરી શકાય છે. હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોવાથી તેમાં રહેલી એન્ટીફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.

લોહીને શુદ્ધ કરવા ડાયેટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, મળશે આશ્ચર્યજનક પરિણામ |  foods you must add to your daily diet to purify blood

તે જ રીતે કફ અને શરદી મટાડવામાં મદદરૂપ થતી તુલસી પણ લોહીને શુદ્ધ રાખી શકે છે જેથી સવારે પાંચ થી છ પાન તુલસીના ચાવવા જોઈએ તેમ જ સફરજન અને લસણ પણ બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ નીવડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ