બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / રાજકોટ / There is no dissatisfaction against BJP candidate should be changed Mukesh Raddia
Kishor
Last Updated: 11:59 PM, 28 October 2022
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રકિયાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પૂર્વ બેઠકના સેન્સ સમયે પૂર્વ બેઠકમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. આ બેઠકના દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે પૂર્વ બેઠક પર દાવેદારો વધુ છે તેનું કારણ વર્તમાન ભાજપના MLA અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી છે. આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે.
બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે
મુકેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું કે ઉપલાકાંઠે વિકાસ થયો જ નથી. જેને લઇને મારા સહીત અનેક આગેવાનોએ ભાજપમાંથી દાવેદારી કરવી પડી છે અને આ આમરો ભાજપ સામે અસંતોષ નથી પરંતુ ઉમેદવાર બદલવા જોઈએ. તેવી મુકેશ રાદડીયાએ માંગ ઉઠાવી હતી. વધુમાં રાજકોટની આ બેઠકમાં રાજ્યમંત્રી સામે રોષ જોવા મળી રહ્યો છે. દાવેદારોમાં આ બેઠકમાં ભાજપ અગ્રણી વલ્લભ દુધાત્રા, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી અને ખીમાભાઈ મકવાણા સહીત દાવેદારો છે.
ટીલાળા PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા
રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પણ ચેરમેન છે.
મહત્વ છે તાજેતરમાં નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime