બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ધર્મેન્દ્રના મૃત્યુ સમયે ચાલી રહ્યું હતું પંચક, જાણો આ અશુભ કાળ શું હોય છે અને પરિવાર શા માટે ડરે છે?
Last Updated: 09:56 PM, 28 November 2025
એક પંડિતે એક જાણકારી શેર કરતા કહ્યું કે, જ્યારે બોલીવુડ એક્ટર ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા ત્યારે મૃત્યુ પંચક દોષ ચાલી રહ્યો હતો. પંચક કાળ દરમિયાન મૃત્યુને અશુભ મનાય છે. પંચક દરમિયાન મૃત્યુ પામેલા લોકો પાંચ અન્ય લોકોના મૃત્યુનું કારણ બને છે, જેના કારણે પરિવારને ભારે પીડામાં મુકાય છે. પંચક કાળ દરમિયાન મૃત્યુ થવાથી તે આત્માને સીધા સ્વર્ગ પ્રાપ્ત કરતા અટકાવે છે. પંચક પાંચ નક્ષત્રોના જોડાણથી રચાય છે. દર મહિને પાંચ દિવસ પંચક રહે છે. આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય નથી કરાતું. ચાલો તેવા વિષે વિગતે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.