બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Terrorist attack on gurudwara, Sikh devotees gathered in large numbers to pray, four died

આંતકવાદ / કાબુલમાં ગુરુદ્ઘારા પર હુમલો, મરનારા શ્રદ્ઘાળુની સંખ્યા થઇ 27, IS એ લીધી જવાબદારી

Published By: Juhi

Last Updated: 08:02 PM, 25 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં આંતકવાદીઓએ બુધવારે એક ગુરુદ્ઘારા પર નિશાનો સાધ્યો હતો. ફિદાયીન હુમલો સવારે 7 વાગે થયો, ત્યારે સીખ સુમદાયના સેકડો લોકો પ્રાર્થના માટે જોડાઇ ગયા હતા. ધડાકામાં 27 શ્રદ્ઘાળુઓની મૃત્યુ થઇ. આ પછી સુરક્ષાબળોએ ગુરુદ્ઘારામાં ઘેરબંધી કરીને જવાની કાર્યવાહીની તરફથી ચાર આંતકવાદીઓને માર્યા.

  • અફધાનિસ્તાન સરકારે હુમલા પુષ્ટિ કરી, કાર્યવાહીમાં ચાર આંતકવાદી માર્યા ગયા
  • 3 વર્ષમાં હજારો હિંદુ અને શીખોએ ભારતની શરણ માંગી
  • ભારતે કરી નિંદા, માહામારીના આ પ્રવાસમાં કાયરતાપૂર્ણ હુમલા શૈતાની માનિસિકતા દેખાડે છે

8 વાગ્યાથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, 40 થી વધારે શ્રદ્ઘાળુઓ ફસાયા છે. ઇસ્લામિક સ્ટેટ (IS) ના હુમલાની જવાબદારી લીધી. તમને જણાવી દઇએ કે, અફધાનિસ્તાનમાં લગભગ 300 શીખ પરિવારમાં રહે છે, તેની સંખ્યા કાબુલ અને જલાલાબાદમાં અધિક છે, આ શહેરોમાં ગુરુદ્ઘારા પણ છે.

ભારતે આ હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, '' કોરોના વાયરસ માહામારીના સમયમાં અલ્પસંખ્યક સમુદાયના ધાર્મિક સ્થાનો પર આજ રીતે કારરતાથી હુમલો, અપરાધીઓ અને તેની વિચિત્ર માનસિકતા દેખાડે છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Terror Attacks afghanistan gurudwara world Terror Attack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ