બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:26 AM, 24 August 2026
1/5
ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં કોઈપણ પૂજા-અર્ચના, આરતી, યજ્ઞ કે શુભ કાર્યની શરૂઆતમાં શંખનાદ કરવાનો વિશેષ રિવાજ છે. શંખની ધ્વનિ ધાર્મિક, આધ્યાત્મિક, માનસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શંખનાદ કરવાથી આસપાસની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, વાતાવરણ પવિત્ર બને છે અને દિવ્ય દેવશક્તિઓનું આહ્વાન થાય છે.
2/5
3/5
4/5
5/5
વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સાબિત થયું છે કે નિયમિત શંખનાદ કરવાથી તેમાંથી નીકળતા કંપન વાતાવરણમાં રહેલા હાનિકારક સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. વિદ્વાનોના મતે શંખનાદથી વાયુમંડળમાં અમુક ખાસ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે, જે બ્રહ્માંડના અન્ય અનુકૂળ તરંગો સાથે મળીને મનુષ્યને આત્મબળ, પ્રેરણા આપે છે અને રોગ તેમજ શોકથી રક્ષણ પૂરું પાડે છે. જડ અને ચેતન બંને પર શંખ ધ્વનિની ઊંડી અને સકારાત્મક અસર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ