સંશોધન / હવે એક ટકા પણ ઊર્જા નહીં થાય બરબાદ, સૌર ઉર્જા કરાશે વીજળીમાં રૂપાંતર

Solar power will convert to electrical energy: IIT Mandi Research

નવી દિલ્હીઃ ઊર્જાની વધતી માગને જોતાં દુનિયાભરમાં ઊર્જાના વૈકલ્પિક સ્રોતની તલાશ કરવામાં આવી રહી છે. સૌર ઊર્જાથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વધતી જરૂરિયાતોને જોતાં આ પ્રયાસ પર્યાપ્ત નથી. ઊર્જા ઉત્પાદન માટેની આવી રીત પર જોર આપવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને નુકસાન ન પહોંચે. હવે આ દિશામાં આઇઆઇટી મંડીના સંશોધકોને મોટી સફળતા હાથ લાગી છે. તેમને ઉષ્માને વધુ સક્ષમતાથી વીજળીમાં બદલવા માટે થર્મો ઇલેક્ટ્રિકલ મટીરિયલ વિકસાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ