બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 05:13 PM, 29 September 2023
ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર સર થાય છે. આ કારણોસર ગ્રહણ પછી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે જાણવું જરૂરી છે. પિતૃપક્ષની અમાસના દિવસે ગ્રહણ લાગી રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, જેથી ભારતમાં આ ગ્રહણનો સૂતકકાળ માનવામાં નહીં આવે. પરંતુ 4 રાશિના જાતકો પર તેની અસર થશે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અને 30 ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ લાગશે. તે દિવસે રાહુ ગ્રહ પણ રાશિ પરિવર્તન કરશે.
આ રાશિના જાતકો પર થશે ગ્રહણની અસર
મેષ- આ ગ્રહણથી મેષ રાશિના જાતકોને લાભ નહીં થાય, પરંતુ તે સમયે અનેક સમસ્યા પણ આવી શકે છે. તમને ઘણી વાર એવું લાગશે કે, બધુ જ બરાબર ચાલી રહ્યું છે, પરંતુ ઘણીવાર જીવનમાં પરેશાની આવી શકે છે. બિઝનેસ અને કરિઅરમાં તણાવ ઊભો થઈ શકે છે. માથાનો દુખાવો અને તણાવ થઈ શકે છે.
કન્યા- આ રાશિના જાતકોએ નાણાંકીય બાબતે સાવધાની રાખવાની રહેશે. થોડા સમય માટે નાણાંકીય લાભ થઈ શકે છે, પરંતુ ત્યારપછી આર્થિક સમસ્યા થશે.
ધન, કુંભ અને મીન રાશિના જાતકોએ નાણાંકીય બાબતે સતર્ક રહેવું પડશે. ઓક્ટોબરમાં રાશિ પરિવર્તનને કારણે અનેક સમસ્યા થઈ શકે છે. માનસિક રૂપે પરેશાન થઈ શકો છો. સૂર્યગ્રહણના ઉપાય કરવાની સાથે રાહુ ઉપાય કરવાથી પણ લાભ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime