મહારાષ્ટ્ર / કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન? આ પગલું વિનાશકારી બની શકે છે: કોંગ્રેસના નેતાનું નિવેદન 

Sharing power between Congress and Shiv sena can be a disastrous move for the party

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગજગ્રાહના પગલે કોંગ્રેસ, NCP અને શિવસેનાના કથિત જોડાણના સૂચન અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે એક પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અને શિવસેના સાથેનું રાજકીય ગઠબંધન કોંગ્રેસ પક્ષ માટે વિનાશકારી બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ