બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Daily Horoscope / shani move after 30 years Entering Aquarius from Capricorn

ગોચર / 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઇ રાશિને મળશે સાડાસાતીમાંથી મુક્તિ

Khyati

Last Updated: 12:31 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા કરશે રાશિ પરિવર્તન, 29 એપ્રિલે મકર રાશિમાંથી કુંભ રાશિમાં શનિ કરશે પ્રવેશ.

  • શનિ મકરમાંથી કુંભ રાશિમાં કરશે ગોચર
  • 30 વર્ષ બાદ શનિ જશે કુંભ રાશિમાં
  •  3 રાશિના જાતકોને થશે ફાયદો 

શનિ અઢી વર્ષમાં રાશિ બદલી નાખે છે. 29મી એપ્રિલે શનિ મકર રાશિ છોડીને પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિના રાશિ પરિવર્તનથી તમામ લોકોના જીવન પર મોટી અસર પડશે. કેટલીક રાશિઓ માટે સાડાસાતી અને શનીની ઢૈયા શરૂ થશે અને કેટલાક લોકોને તેમાંથી મુક્તિ મળશે.  શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ તમારા કર્મો અનુસાર ફળ આપે છે. ત્યારે કુંભ રાશિમાં શનિનું ગોચર થતા કઇ રાશિઓ પર પડશે સકારાત્મક પ્રભાવ, આવો જાણીએ ..

મેષ

  • મેષ રાશિના લોકો માટે શનિનું સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થશે. 
  • આ રાશિના 11મા ભાવમાં શનિનું સંક્રમણ થશે. જે લાભ અને આવકનું સ્થાન છે.
  •  શનિનું સંક્રમણ આ રાશિના લોકોની આવકમાં વધારો કરશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે. 
  • વેપારીઓના નફામાં વધારો થશે. 
  • કરિયરમાં પણ પ્રગતિ થશે.
  • ખાસ કરીને રાજકારણમાં સક્રિય લોકોને ઘણો ફાયદો થશે.

વૃષભ

  • શનિનું સંક્રમણ વૃષભ રાશિના લોકોને તેમની કારકિર્દીમાં મજબૂત લાભ આપશે. 
  • તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. 
  • જો તમે નોકરી બદલવા માંગતા ન હોવ તો તમને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. 
  • તમારું કાર્ય વધુ સારું રહેશે, જેનાથી તમારી પ્રશંસા થશે. 
  • વેપારીઓ નવું કામ શરૂ કરી શકે છે, જેનાથી તેમને ઘણો ફાયદો થશે.

ધન 

  •  ધન રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી સૌથી મોટી રાહત મળશે.
  •  શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થતાં જ ધનુ રાશિના લોકોને સાડા સાતીથી મુક્તિ મળશે.
  • આ  રાશિના જાતકોની હિંમત અને પરાક્રમ વધશે. 
  • તમે શત્રુઓ પર વિજય મળવશો.
  •  તમને ઘર અને કારનો આનંદ મળશે. 
  • વેપારીઓને ઘણો ફાયદો થશે. 
  • અણધાર્યા પૈસા મળી શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ