બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Shani astha effect on zodiac signs these horoscope will live life like king

ધર્મ / કુંભમાં અસ્ત થશે શનિ: 24 જ કલાક બાદ આ રાશિના જાતકોને થશે ધનલાભ, બની રહ્યો છે ખાસ યોગ

Arohi

Last Updated: 12:36 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Astha Effect: 11 ફેબ્રુઆરી 2024 રવિવારે શનિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. એવામાં અમુક રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. જણાવી દઈએ કે શનિના શુભ થવા પર વ્યક્તિની સુતેલી કિસ્મત પણ જાગી ઉઠે છે. જાણો શનિ આ વખતે કેટલી રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે.

  • કુંભ રાશિમાં અસ્ત થશે શનિ 
  • 24 કલાક બાદ જાતકોને થશે લાભ 
  • બની રહ્યો છે ખાસ યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું ખાસ સ્થાન છે. જો વાત શનિની કરવામાં આવે તો શનિને પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શનિ કોઈના પર મહેરબાન થાય તો તેને રંકથી રાજા બનતા વાર નથી લાગતી. ત્યાં જ કોઈ પણ જાતકની કુંડળીમાં કમજોર હોવા પર તેમને બર્બાદ કરવામાં પણ સમય નથી લાગતો. એવામાં શનિના અશુભ પ્રભાવોથી દરેક લોકો ડરે છે. 

જણાવી દઈએ કે શનિ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે અને 11 ફેબ્રુઆરીને શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થઈ શકે છે. તેનાથી અમુક રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. શનિના અસ્ત થવાથી અમુર રાશિના જાતકોને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. જાણો 11 ફેબ્રુઆરીએ શનિના અસ્ત થવાથી કઈ રાશિને ખાસ લાભ થશે. 

શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોને થશે લાભ 
મેષ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને શનિના શુભ પ્રભાવોથી જબરદસ્ત લાભ થશે. આ સમયે ધન લાભ થશે. પરિવારના સદસ્યોની સાથે સમય પસાર કરશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તે સમયે આર્થિક પક્ષ મજબૂત થશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. 

મિથુન 
આ સમયમાં મિથુન રાશિના લોકોના જીવન આનંદથી ભરાઈ જશે. જીવનસાથીની સાથે સમય પસાર કરાવો અવસર મળશે. સાથે જ વ્યક્તિને આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આટલું જ નહીં નોકરી અને પ્રગતિના સંપૂર્ણ યોગ જોવા મળી રહ્યા છે. 

સિંહ 
જ્યોતિષ અનુસાર સિંહ રાશિના લોકોને સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ કરશે. પરિવારના સદસ્યોની સાથે સમય પસાર કરવામાં સક્ષમ થશો. આર્થિક પક્ષ મજબૂત થશે. પરંતુ ધનનો ખર્ચ સમજી વિચારીને કરો. કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. શનિદેવની તમારા પર કૃપા વરસશે. 

વધુ વાંચો: આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી: 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

ધન 
જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. જીવનશાથી સાથે સમય પસાર કરવાનો સમય મળશે. આટલું જ નહીં. જે કાર્યમાં હાથ મુકશો. તેમાં સફળતા પ્રાપ્ત થશે. સુખ-સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધનલાભના યોગ છે. જેનાથી વ્યક્તિને આર્થિક મજબૂતી મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ