બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 12:36 PM, 10 February 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું ખાસ સ્થાન છે. જો વાત શનિની કરવામાં આવે તો શનિને પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શનિ કોઈના પર મહેરબાન થાય તો તેને રંકથી રાજા બનતા વાર નથી લાગતી. ત્યાં જ કોઈ પણ જાતકની કુંડળીમાં કમજોર હોવા પર તેમને બર્બાદ કરવામાં પણ સમય નથી લાગતો. એવામાં શનિના અશુભ પ્રભાવોથી દરેક લોકો ડરે છે.
જણાવી દઈએ કે શનિ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે અને 11 ફેબ્રુઆરીને શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થઈ શકે છે. તેનાથી અમુક રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. શનિના અસ્ત થવાથી અમુર રાશિના જાતકોને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. જાણો 11 ફેબ્રુઆરીએ શનિના અસ્ત થવાથી કઈ રાશિને ખાસ લાભ થશે.
શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોને થશે લાભ
મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને શનિના શુભ પ્રભાવોથી જબરદસ્ત લાભ થશે. આ સમયે ધન લાભ થશે. પરિવારના સદસ્યોની સાથે સમય પસાર કરશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તે સમયે આર્થિક પક્ષ મજબૂત થશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે.
મિથુન
આ સમયમાં મિથુન રાશિના લોકોના જીવન આનંદથી ભરાઈ જશે. જીવનસાથીની સાથે સમય પસાર કરાવો અવસર મળશે. સાથે જ વ્યક્તિને આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આટલું જ નહીં નોકરી અને પ્રગતિના સંપૂર્ણ યોગ જોવા મળી રહ્યા છે.
સિંહ
જ્યોતિષ અનુસાર સિંહ રાશિના લોકોને સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ કરશે. પરિવારના સદસ્યોની સાથે સમય પસાર કરવામાં સક્ષમ થશો. આર્થિક પક્ષ મજબૂત થશે. પરંતુ ધનનો ખર્ચ સમજી વિચારીને કરો. કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. શનિદેવની તમારા પર કૃપા વરસશે.
વધુ વાંચો: આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી: 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ
ધન
જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. જીવનશાથી સાથે સમય પસાર કરવાનો સમય મળશે. આટલું જ નહીં. જે કાર્યમાં હાથ મુકશો. તેમાં સફળતા પ્રાપ્ત થશે. સુખ-સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધનલાભના યોગ છે. જેનાથી વ્યક્તિને આર્થિક મજબૂતી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime