બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:28 AM, 10 February 2024
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમાંથી એક છે નવરાત્રી. પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી પણ હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ જગત જનની મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે.
ADVERTISEMENT
શુભ મુહૂર્ત
વર્ષ 2024ની પહેલી નવરાત્રી ગુપ્ત નવરાત્રી આજે એટલે કે 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ત્યાં જ તેનું સમાપન 18 ફેબ્રુઆરીએ થશે. પંચાંગ અનુસાર 10 ફેબ્રુઆરીએ સવારે 4.28 વાગ્યાથી 11 ફેબ્રુઆરી રાત 12.47 સુધી પ્રતિપદા તિથિ રહેશે. ઘટનાસ્થાનનું શુભ મુહૂર્ત 10 ફેબ્રુઆરી એટલે કે આજે 8.45 વાગ્યાથી સવારે 10.10 સુધી રહેશે. માતા દુર્ગાના ભક્ત આ 1 કલાક અને 25 મિનિટના સમયમાં ઘટસ્થાપના કરી શકે છે.
ગુપ્ત નવરાત્રિનું મહત્વ
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની કૃપા આપણા પર બની રહેશે. આ 9 દિવસોમાં તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજાકરે છે. તેમના જીવનથી બધા કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. આ 9 દિવસ તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું નહીં તો માતા ભગવતી તમારાથી નારાજ થઈ શકે છે. આવો જાણીએ ગુપ્ત નવરાત્રીમાં શું ન કરવું જોઈએ.
ADVERTISEMENT
શું ન કરવું
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.