બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 08:34 PM, 9 February 2024
જે વ્યક્તિનો જન્મ 2, 11, 20 અને 29 તારીખે થાય તે લોકોનો મૂળાંક બે હોય છે. મૂળાંક 2 ધરાવતા લોકોએ હંમેશા તેમની માતાનું સમ્માન કરવાની સાથે અન્ય લોકોની લાગણીઓનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે વાતના કારણે લોકોને દુ:ખ થાય તેવી વાત ના કરવી જોઈએ. અન્ય લોકોને સમ્માન આપવાથી તમને પણ સમ્માન મળશે.
આ વ્યક્તિ તરફ લોકો આકર્ષિત થાય છે
આ મૂળાંકના લોકો અન્ય લોકોને પોતાની તરફ સફળતાપૂર્વક આકર્ષિત કરે છે. આ વ્યક્તિના હાવભાવ અને વાતચીત એવી હોય છે, લોકોનું ધ્યાન તેના તરફ જ આકર્ષિત થાય છે. આ વ્યક્તિ સેવાભાવી હોય છે. જો કોઈ વ્યક્તિને સેવાની જરૂર હોય તો કોઈ મદદ માંગે તેની રાહ જોતા નથી પણ જાતે જ સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે.
સૌંદર્યપ્રેમી
મૂળાંક 2 ગ્રહોના રૂપે ચંદ્રમાનું પ્રદર્શન કરે છે. આ અંક ધરાવતા લોકોનો ચહેરો ચંદ્રમા સમાન ગોળ હોય છે અને શરીર સામાન્ય હોય છે. આ વ્યક્તિ સૌંદર્યપ્રેમી હોય છે, જેના કારણે હંમેશા તૈયાર હોય છે. ઘરની સાજ સજ્જા પણ સુંદર રીતે કરે છે. તે વ્યક્તિની આસપાસ રહેતા લોકો પણ સ્વચ્છ રહે તેવું ઈચ્છતા હોય છે.
વધુ વાંચો: બસ હોળી સુધી રાહ જુઓ, પછી શરૂ થઈ જશે ગોલ્ડનટાઈમ: આ રાશિ પર થશે ચંદ્રદેવની કૃપા
સંવેદનશીલ હોય છે
આ વ્યક્તિ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ કારણોસર અન્ય લોકોની વાતો પણ તરત જ દુખી કરી જાય છે અને તેમને ખોટુ લાગે છે. આ વ્યક્તિ બહારથી સખત હોય છે પણ મનથી ખૂબ જ નરમ હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ