બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vidhata
Last Updated: 10:59 AM, 9 April 2024
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ અમૃત કળશ FDમાં રોકાણ માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. હવે આ ખાસ FDમાં રિટેલ રોકાણકારો 30 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ કરી શકે છે. આ બેંકની સૌથી વધુ વ્યાજ આપતી FD છે. જેમાં સામાન્ય રોકાણકારોને 7.10 ટકા અને વરિષ્ઠ રોકાણકારોને 7.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે SBIની 400 દિવસની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જયારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં રોકાણની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
સમય પહેલા ઉપાડ
SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ FDમાં સમય પહેલા ઉપાડની સુવિધા પણ આપવામાં આવે છે. જો કે, આ માટે 0.5 ટકાથી 1 ટકા સુધીનો દંડ ભરવો પડશે. આ એફડીમાં માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અને મેચ્યોરિટી પર વ્યાજ ચૂકવવામાં આવે છે.
SBI FD માં વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય રોકાણકારોને FD પર 3.5 ટકાથી 7.1 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જયારે વરિષ્ઠ રોકાણકારોને 4 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
SBI FD દરો
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime