બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 07:40 AM, 7 October 2023
હિંદૂ ધર્મમાં દરરોજ કોઈને કોઈ ભગવાનની પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. જેમની કુંડળીમાં શનિદોષ હોય છે તેમને શનિના ઉપાય જરૂર કરવા જોઈએ. માન્યતા છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તે લોકોને સારા અને ખરાબ કર્મોના ફળ આપે છે.
જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ દંડ આપે છે. જો તમને લાગે છે કે તમે પોતાના જીવનમાં જાણે અજાણ્યે કોઈ ભૂલ કરી છે કોઈ ખરાબ કર્મ કર્યા છે તો શનિના પ્રકોપથી બચવા માટે તમે શનિવારના દિવસે અમુક ઉપાય કરી શકો છો. આ ઉપાયોને અજમાવવાથી શનિદેવની કૃપા દષ્ટિ તમરા પર બની રહેશે અને તે પોતાનો આશીર્વાદ પણ તમારા પર સદા બનાવી રાખશે.
શનિવારે કરો આ 5 ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime