ચેતવણી / મહારાષ્ટ્ર સરકારને સાધુઓનું અલ્ટીમેટમ, આ શરૂ કરો નહીંતર તાળા તોડી કાઢીશું

Sadhu's ultimatum to Maharashtra government, start this or we will break the lock

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવા માંગતા સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.  તેમણે કહ્યું છે કે 1 નવેમ્બર સુધી ધાર્મિક સ્થળો અથવા મંદિરોને ખોલી નાખો, અને જો નહીં ખોલો તો સાધુઓ મંદિરમાં પ્રવેશ તાળાંઓ તોડી નાંખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ