બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia Ukraine does not regret war President Vladimir Putin India Narendra Modi Zelensky

BIG NEWS / NATO આવ્યું તો વૈશ્વિક તબાહી થશે: પુતિને આપી ગર્ભિત ચેતવણી, ભારતને લઈને કહી આ વાત

Published By: Parth

Last Updated: 09:15 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધની વચ્ચે વ્લાદિમીર પુતિનના એક નિવેદનથી આખી દુનિયામાં મચ્યો ખળભળાટ.

  • રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર 
  • રાષ્ટ્રપતિ પુતિને નાટોને સીધા શબ્દોમાં આપી ચેતવણી 
  • ભારતે શાંતિપૂર્ણ વાતચીતનું સમર્થન કર્યું: પુતિન 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનથી ફરી આખી દુનિયામાં દહેશત વધી ગઈ છે. તેમણે ફરી દુનિયાને ચેતવણી આપતા કહ્યું છે કે જો નાટો સેના યુદ્ધમાં ભાગ લેશે તો વૈશ્વિક તબાહી નિશ્ચિત છે. 

આટલું જ નહીં વ્લાદિમીર પુતિનને જ્યારે પૂછવામાં આવ્યું કે યુદ્ધ કર્યા બાદ શું તમને જરા પણ અફસોસ કે પસ્તાવો છે? તો તેમણે કહ્યું ના નથી. 

ભારત અને ચીન માટે આપ્યું મોટું નિવેદન 
કજાકસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં પુતિનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં આ મોટા નિવેદન સામે આવ્યા છે. પુતિને એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં યુક્રેનને નષ્ટ કરવાનો અમારો કોઈ આશય હતો નહીં. નોંધનીય છે કે ભારતની સરકાર સતત આ યુદ્ધની વચ્ચે શાંતિની અપીલ કરી રહ્યું છે, જોકે ભારતનો સ્ટેન્ડ સ્પષ્ટ છે કે અમે કોઈ પણ પક્ષનો સાથ આપવાના નથી, એવામાં પુતિને ભારત અને ચીનને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. ભારત અને ચીનને લઈને તેમણે કહ્યું કે આ બંને દેશોએ શાંતિપૂર્ણ વાતચીતનું સમર્થન કર્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Crimea Russia Russia ukraine crisis vladimir putin Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ