બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / VTV વિશેષ / Rupala comment on Kshatriya community in powerful campaign proved costly, why is there anger in the society after the apology

મહામંથન / પાવરફૂલ પ્રચારમાં રૂપાલાને ક્ષત્રિય સમાજની ટિપ્પણી ભારે પડી!, માફી બાદ સમાજમાં રોષ કેમ છે ?

Dinesh

Last Updated: 09:45 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રૂપાલાએ માફી માગ્યા બાદ પણ સમાજમાં રોષ છે. વિશેષમાં હવે દલિત સમાજમાં પણ માફીના નિવેદન વખતે કહેલી વાતને લઇ રોષ છે

ચૂંટણીની તારીખોના એલાન બાદ પ્રચાર સાથે વાદ-વિવાદના પડઘમ પણ વાગી રહ્યાં છે. ટિકિટને લઇને થયેલા મતભેદની વાત હોય કે સમર્થકોના રોષ અને રાજીપાની બાબત હોય. નેતાઓના નિવેદનથી લઇને જનતાના મનની વાત સોશિયલ મીડિયાથી દરેક વ્યક્તિ સુધી પહોંચી છે. કેટલાક નિવેદનોએ આગ લગાવી દીધી છે. તો કેટલીક પોસ્ટથી લાગેલી આગ બૂઝાઇ પણ છે. 

વિરોધની આગ ક્યાં લાગી ક્યાં બૂઝાઇ?
અત્યારના સૌથી ચર્ચિત મુદ્દાની વાત કરીએ તો પરશોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશેની જૂની ટિપ્પણી પાવરફૂલ પ્રચારના દિવસોમાં ખૂબ ભારે પડી છે. રાજકોટ,કચ્છ,મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ક્ષત્રિયો નારાજ છે. રૂપાલાએ માફી માગ્યા બાદ પણ સમાજમાં રોષ છે. વિશેષમાં હવે દલિત સમાજમાં પણ માફીના નિવેદન વખતે કહેલી વાતને લઇ રોષ છે. માત્ર રૂપાલા જ નહીં થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કરેલા વ્યંગબાણો પણ ખૂબ ચર્ચાયા. જેને એ બાણો વાગ્યા એને વળતો જવાબ પણ આપ્યો.

વાંચવા જેવું: છોટાઉદેપુરમાં ભાજપ થશે રિપીટ કે કોંગ્રેસ ગઢ પરત છીનવશે? જ્ઞાતિ સમીકરણે બાજી ફેરવી

સોશિયલ મીડિયામાં વધતો વિવાદ
આ તરફ ભીખાજી ઠાકોરની ડામોર અટકને લઇને થયેલા વિવાદને પણ સોશિયલ મીડિયામાં ખુલ્લો મુકાયો. તો વડોદરામાં રંજનબેનને બદલે હિમાંશુ ભટ્ટને ટિકિટ અપાતા ભાજપના જ કાર્યકરો રોષ ઠાલવવાથી બચી ન શક્યા. કોઇએ વોટ્સએપ પર તો કોઇએ લાઇવ સ્ટ્રીમિંગ વખતે કોમેન્ટ કરી વિવાદની આગમાં આહૂતી આપી. તો, પોરબંદરમાં પણ આયાતી ઉમેદવાર સામે સોશિયલ મીડિયામાં રોષ દેખાયો છે. સવાલ એ છે કે આ અભિવ્યક્તિની આઝાદી આપનારા આ માધ્યમ પર સંયમતા કેટલી જરૂરી છે? વાયરલ થતાં નિવેદન પક્ષ ઉમેદવાર પર કેવી અસર પાડશે? સોશિયલ મીડિયાની સામગ્રીની સત્યતા કેવી રીતે ખબર પડે? 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ