બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 04:10 PM, 19 July 2026
1/9
કાશ્મીરની વાદીઓમાં અનેક એવી ગુફાઓ છે જેને લોકો રહસ્યમય માને છે. આ ગુફાઓની અંદરની સુરંગો ઘણી લાંબી હોય છે અને અમુક લોકોનું કહેવું છે કે તે હજારો કિલોમીટર દૂર બીજા દેશો સુધી પહોંચી શકે છે. જમ્મુ-કાશ્મીરના પીર પંજાલ વિસ્તારની ગુફાઓ પણ ખુબ પ્રાચીન છે, જ્યાં ભગવાન શિવ સાથે જોડાયેલી આસ્થા જોવા મળે છે. આ જ રીતે શિવ ખાડીનું સ્થાન પણ ભક્તો માટે ખૂબ જ મહત્વનું છે.
2/9
જેમાં વાત કરીએ સૌથી વિખ્યાત અને પવિત્ર અમરનાથ ગુફાની તો આ ગુફા કાશ્મીરમાં આવેલી છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શ્રીનગરથી આ ગુફાની અંતર લગભગ 150 કિલોમીટર છે અને તે સમુદ્ર સપાટીથી લગભગ 3978 મીટરની ઊંચાઈએ આવેલી છે. ગુફાની સાઈઝ પણ મોટી છે. જેમાં ઊંચાઈ આશરે 150ફૂટ અને લંબાઈ 90 ફૂટ જેટલી છે. અમરનાથ યાત્રા માટે બે મુખ્ય રસ્તા છે. એક પહલગામ તરફથી અને બીજો બાલટાલ (સોનમાર્ગ) તરફથી જાય છે. આ બંને જગ્યાએ વાહન દ્વારા પહોંચી શકાય છે, પરંતુ ત્યારબાદ યાત્રા પગપાળા જ કરવી પડે છે. આ યાત્રા શારીરિક રીતે કઠિન હોવા છતાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. તો ચાલો અમરનાથ ગુફા સાથે જોડાયેલી 5 રહસ્યમય બાબતો જાણીએ.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
અમરનાથ ગુફા સાથે અનેક પ્રાચીન કથાઓ અને ઐતિહાસિક બાબતો જોડાયેલા છે. એવી માન્યતા છે કે, જ્યારે કાશ્મીરની ખાડી પાણીથી ભરેલી હતી ત્યારે ઋષિ કશ્યપે નદીઓ દ્વારા તે પાણીને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ હિમાલયની ગુફાઓમાં સૌપ્રથમ ભૃગુ ઋષિએ આ પવિત્ર સ્થાન અને બરફના શિવલિંગનાં દર્શન કર્યા હતા. આ ગુફાની ઉંમર વિશે પણ અલગ-અલગ મત છે. જેમાં અમુક તેને મહાભારત કાળની માને છે, તો અમુક વિદ્વાનો તેને હિમયુગના સમયની અને તેનાથી પણ વધુ પ્રાચીન માને છે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ