બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવું વર્ષ શરુ થતાં પહેલાં ઘરમાંથી કાઢી નાખજો આ ચીજો, નહીંતર જીવન થઈ જશે તબાહ

ધર્મ / નવું વર્ષ શરુ થતાં પહેલાં ઘરમાંથી કાઢી નાખજો આ ચીજો, નહીંતર જીવન થઈ જશે તબાહ

Nirav Kumar

Last Updated: 10:49 PM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આગામી વર્ષ કોઈ સમસ્યાઓ વગર પસાર કરવા માંગતા હોવ તો ઘરમાંથી અમુક નકામી વસ્તુ બહાર કાઢી દેવી જોઈએ. ચાલો તે અંગે જાણીએ કે, વાસ્તુ શાસ્ત્રના નિયમ શું કહે છે.

હવે અમુક જ દિવસ બાદ વર્ષ 2026 શરૂ થવાનું છે. જેથી દરેક લોકો ઈચ્છે કે, તેમનું આ વર્ષ સમસ્યાઓ વગર પસાર થાય. પરંતુ જો તમે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી અમુક ભૂલ કરો છો તો જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આથી નવા વર્ષ પહેલાં ઘરમાંથી અમુક વસ્તુઓ દૂર કરવી જોઈએ. ચાલો તેના વિષે જાણીએ.

  • તૂટેલી ઘડિયાળ
    વાસ્તુ શાસ્ત્ર મુજબ, બંધ કે તૂટેલી ઘડિયાળ ઘરમાં હોય તો તેને દૂર કરવી જોઈએ, અથવા તેને રીપેર કરાવી જોઈએ. બંધ પડેલી ઘડિયાળો ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી જીવનમાં પ્રગતિમાં અવરોધ આવે છે અને આર્થિક સમસ્યાઓનું કારણ બને છે.
  • સુકાઈ ગયેલા છોડ
    વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં સુકાઈ ગયેલા છોડ ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. પરિવારના સભ્યોની આર્થિક પ્રગતિમાં બાધા આવે છે. આથી નવું વર્ષ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી સૂકાઈ ગયેલા છોડ પડ્યા હોય તો તેને દૂર કરો.
vtv app promotion
  • તૂટેલી મૂર્તિઓ
    વાસ્તુ શાસ્ત્ર મુજબ,તૂટેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. આ મૂર્તિઓ કોઈ મંદિરમાં કે પીપળાના ઝાડ નીચે રાખી આવવું જોઈએ.
  • તૂટેલા કાચ
    વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં તૂટેલા કાચના વાસણો કે અરીસા ન રાખવા જોઈએ. કેમ કે, તે સમસ્યાઓનું કારણ બને છે. ઘરમાં તૂટેલા કાચ રાખવાથી આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. અકસ્માતનું જોખમ પણ રહે છે.

વધુ વાંચો : 1 વર્ષ બાદ બનશે માલવ્ય રાજયોગ, શુક્ર દેવ બદલશે આ રાશિઓનું નસીબ

  • તૂટેલી સાવરણી
    વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાવરણી લક્ષ્મી માતાનું પ્રતીક મનાય છે. આથી ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણી ન  રાખવી જોઈએ. તેનાથી લક્ષ્મી માતા કોપાયમાન થાય છે અને લક્ષ્મી માતાનો ઘરમાં વાસ નથી થતો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Broken Clock Withered Plants Vastu Shastra
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ