બ્રેકિંગ ન્યુઝ
23 ઓગસ્ટને જન્માષ્ટમીનું પર્વ ગ્રહસ્થ જીવન વાળા લોકો ઉજવશે. જ્યારે 24 ઓગસ્ટે વેષ્ણવ સંપ્રદાયના સાધુ સંતો ઉજવશે.
ADVERTISEMENT

ક્યારે છે દહી હાંડી
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્ર માસની અષ્ઠમીની રાત્રે થયો હતો. જેના બીજા દિવસે દહીં હાંડીનો તહેવાર છે. આ વખતે દહી હાંડી 25 ઓગસ્ટે ઉજવવામાં આવશે. દહી હાંડીના અવસરે લોકો એકબીજા પર ચઢીને 'હ્યૂમન પિરામિડ' જેવી શ્રેણી બનાવી દોરડા પર બાંધી હાંડી સુધી પહોંચી તેને ફોડે છે. આ હાંડીમાં માખણ અને દહીં રાખવામાં આવે છે. આ ઉત્સવ આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.

ADVERTISEMENT
દહી હાંડી ઉજવવા પાછળ આ છે માન્યતા
માનવામાં આવે છે કે કાન્હાને માખણ ખૂબ પસંદ છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ નંદગામમાં રહેતા હતા. બાળપણના દિવસોમાં તે પોતાના મિત્રો સાથે મળીને આખા ગામમાં દહીં હાંડી ચોરીને ખાતા હતા. જેના કારણે પોતાના મિત્રોની મદદથી હાંડી તોડવી પડી હતી. આ કારણે જ દહી હાંડીના તહેવાર મનાવવાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.