VTV વિશેષ / અયોધ્યા ચુકાદા પછી પણ રંજન ગોગોઈને શ્વાસ લેવાનો સમય નથી, 5 મહત્વના ચુકાદા હજુ બાકી

Ranjan Gogoi to declare 5 more important verdicts before his retirement

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ મહિને નિવૃત થઇ રહ્યાં છે.તેમણે 5 જજોની બેન્ચ સાથે અયોધ્યાના વર્ષો જુના કેસનો ચુકાદો સંભળાવતા રામ મંદિર બનાવવાને લીલી ઝંડી પાઠવી છે. જો કે 17 તારીખે તેમની નિવૃત્તિ પહેલા તેમણે આ 5 અતિ અગત્યના કેસોમાં નિર્ણય સંભળાવવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ