બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'રામાયણ' પછી અચાનક કેમ ગાયબ થઈ ગઈ ઉર્મિલા? વર્ષો બાદ સામે આવી હકીકત

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'રામાયણ' પછી અચાનક કેમ ગાયબ થઈ ગઈ ઉર્મિલા? વર્ષો બાદ સામે આવી હકીકત

Last Updated: 07:56 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલે તેના દરેક કલાકારને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ શોમાં નાનું-મોટું પાત્ર ભજવનાર કલાકારો આજે પણ પોતાના રોલ માટે લોકોના મનમાં જીવંત છે. આવું જ એક યાદગાર પાત્ર હતું ‘ઉર્મિલા’નું, જે લક્ષ્મણની પત્ની અને માતા સીતાની બહેન હતા

1/5

photoStories-logo

1. 'રામાયણ' પછી અચાનક કેમ ગાયબ થઈ ગઈ ઉર્મિલા? વર્ષો બાદ સામે આવી હકીકત

રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની પત્ની ‘ઉર્મિલા’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેત્રી અંજલિ વ્યાસ આજે અભિનય ક્ષેત્રથી દૂર ઓસ્ટ્રેલિયામાં લાઈમલાઈટથી પર જીવન વિતાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પાત્રને પડદા પર જીવંત કરવાનું કામ અભિનેત્રી અંજલિ વ્યાસે કર્યું

રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલે તેના દરેક કલાકારને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ શોમાં નાનું-મોટું પાત્ર ભજવનાર કલાકારો આજે પણ પોતાના રોલ માટે લોકોના મનમાં જીવંત છે. આવું જ એક યાદગાર પાત્ર હતું ‘ઉર્મિલા’નું, જે લક્ષ્મણની પત્ની અને માતા સીતાની બહેન હતા. આ પાત્રને પડદા પર જીવંત કરવાનું કામ અભિનેત્રી અંજલિ વ્યાસે કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઉર્મિલાના પાત્રથી ઘરમાં જાણીતા બન્યા

અંજલિ વ્યાસે રામાયણમાં ઉર્મિલાની ભૂમિકા અત્યંત સુંદરતાથી ભજવી હતી. મીઠી મુસ્કુરાહટ હોય કે પછી પતિ લક્ષ્મણના વનવાસ દરમિયાન 14 વર્ષનો વિયોગ... તેમણે આ પાત્રમાં પોતાના અભિનયથી પ્રાણ પૂરી દીધા હતા. આજે 39 વર્ષ પછી પણ લોકો તેમને આ શ્રેષ્ઠ કિરદાર માટે યાદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લોકપ્રિયતા છતાં ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા

રામાયણમાં કામ કરતા પહેલા અંજલિ વ્યાસે ‘લાખો કી બાત’ (સંજીવ કુમાર સાથે) અને ‘પ્યાર હો ગયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ખાસ સફળતા મળી ન હતી. રામાયણમાં ઉર્મિલાના પાત્રથી તેમને અભૂતપૂર્વ લોકપ્રિયતા અને ઘર-ઘરમાં ઓળખ મળી. જોકે, આટલા મોટા સ્ટારડમ બાદ પણ તેમણે ગ્લેમર વર્લ્ડ છોડવાનો નિર્ણય લીધો. તેઓ છેલ્લે રામાનંદ સાગરના શો ‘લવ-કુશ’માં જોવા મળ્યા હતા, જે પછી તેમણે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હવે ક્યાં અને શું કરી રહ્યા છે અંજલિ વ્યાસ?

આજે અંજલિ વ્યાસ અભિનયની દુનિયાથી કોસો દૂર પોતાની અંગત જિંદગી વિતાવી રહ્યા છે. લગ્ન પછી તેઓ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ટીવી અને ફિલ્મોથી દૂર હોવા છતાં તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેઓ ઓસ્ટ્રેલિયાથી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નવી તસવીરો શેર કરતા રહે છે, જ્યાં તેમને 1000 થી વધુ લોકો ફોલો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan AnjaliVyas RamanandSagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ