બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ
Last Updated: 02:07 PM, 6 August 2026
Veerparda Mysterious Well: મોરબીના વીરપરડા ગામમાં એક કુવામાં છેલ્લા ત્રણ દિવસથી હિલોળા લેતા પાણીને લઇ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. જો કે કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું છે.
ADVERTISEMENT
મોરબીના કૂવામાં હિલોળા લેતા પાણીનું એક્સપર્ટે જણાવ્યું શોકિંગ કારણ, જુઓ Video
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 6, 2026
(BSIPના ડાયરેક્ટર ડો. મહેશ ઠક્કરે જણાવ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ.)#Morbi #Well #Science #MaheshThakkar #VTVDigital pic.twitter.com/5gtUYomXJp
ADVERTISEMENT
મોરબીના કુવામાં બે દિવસથી રહસ્યમય કલચલ જોવા મળી રહી હતી. કુવાનું પાણી હાલક-ડોલક થતા ગ્રામજનોમાં કુતુહલ જોવા મળતુ હતું. આ દ્રશ્યો જોવા માટે આસપાસના લોકો પણ અહી પહોચ્યા હતા અને ઘણા લોકો ચમત્કાર ગણી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતુ કે આ કોઇ ચમત્કાર નથી. ‘આર્ટિઝન કંડિશન’ને કારણે આવુ થાય છે. મોરબીના કૂવામાં હિલોળા લેતું પાણી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાન્ય ઘટના છે. લખનઉ BSIPના ડાયરેક્ટર ડૉ.મહેશ ઠક્કરે ઘટના પાછળ ઠોસ કારણ આપ્યા છે. વોટરનો કેચમેન્ટ એરિયા ઉંચો હોય પાાણીનુ પ્રેશર વધુ હોય તો પાણી હીલોળા લે છે, કુવાની સપાટી કરતા જમીનની સપાટી વધુ હોય તો આવી સ્થિતિ બને, કેચમેન્ટ એરિયા કુવા કરતા ઉંયો હોય તો આવું બની શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાત / યુરિયાની સંગ્રહખોરી અને કાળાબજારી કરનાર ડીલરોની હવે ખેર નથી! સરકાર કરશે ટોપ વેચાણકારોની ખાસ તપાસ
ADVERTISEMENT
ઘટના પાછળ મુખ્યત્વે 'આર્ટિઝન કંડિશન' જવાબદાર છે
બે ઠોસ સ્તરો વચ્ચે રહેલા 'કન્ફાઇન્ડ એક્વિફર'માં પાણીનું દબાણ વધી જાય છે. પાણી કૂવામાંથી સ્વસ્ફુરિત રીતે ઓવરફ્લો થવા લાગે છે. ખુલ્લા કૂવામાં પાણીના આ પ્રકારે હિલોળા લેવાની ઘટનાને 'વેલ શેશ' કહેવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.