અયોધ્યા / આ તારીખે થશે રામ મંદિરનું ભૂમિ પૂજન, PMની હાજરીને લઈને સસ્પેન્સ

ram temple bhoomi poojan for ram temple likely on 5th august 2020 pm modi may visit ayodhya to attend

આજે રામમંદિર શિલાન્યાસની તારીખ જાહેર થઇ શકે છે. મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટના રોજ ભૂમિ પુજન થઈ શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેમ કે શ્રી કામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણાવ્યું છે કે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે પીએમને પત્ર લખી રુબરુ કાર્યક્રમમાં હાજર રહેવા માટે કહ્યું છે. જોકે પીએમની હાજરીને લઈને કોઈ જાણકારી મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ