બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Ram Navami 2024 donate these things after worship on ram navami

Ram Navami 2024 / રામનવમીની પૂજા બાદ કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં રહેશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Arohi

Last Updated: 02:00 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navami 2024: રામનવમી પર દુર્ગા માતા અને કન્યા પૂજા બાદ આ વસ્તુઓને ગરીબોને દાન કરો તો તમારા જીવનમાં આવનાર મુશ્કેલીઓ માતા દુર્ગાની કૃપાથી દૂર થઈ જશે અને તમારા ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે.

હિંદૂ ધર્મમાં રામનવમી પર દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. તેના ઉપરાંત ઘણા એવા તહેવાર છે જેમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણી એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ. હિંદૂ સંસ્કૃતિમાં રામનવમી ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ખાસ પૂજા-અર્ચના કરવા અને દાન કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

રામનવમી પર ભગવાન રામની પૂજા કરતી વખતે રામરક્ષાસ્ત્રોતનો પાઠ જરૂર કરો. રામ મંત્ર, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ વગેરેના પાઠથી અક્ષય પુણ્ય મળે છે. સાથે જ ધન સતત વધવાના યોગ બને છે. રામનવમી પર દુર્ગા માતાની પૂજા અને કન્યા પૂજા બાદ દાન જરૂર કરો. 

જાણો શું દાન કરવું જોઈએ અને શું નહીં? 

  • એવી માન્યતા છે કે ક્યારેય પણ ધનવાન વ્યક્તિને પાત્રનું દાન ન કરવું જોઈએ. કારણ કે ધનવાન વ્યક્તિ તમારા દ્વારા આપવામાં આવેલા પાત્રનો ઉપયોગ નહીં કરે. જેના કારણે આ શુભ દિવસનું કોઈ ફળ નહીં મળે. જો તમને પાત્રનું દાન કરવું છે તો કોઈ જરૂરીયાતમંદને જ દાન કરો. જેનાથી તે તમને દુઆ આપે. 
  • રામનવમીના દિવસે ગરીબો, અસહાયને દાન આપવા અને ભોજન કરાવવાથી તમને ઘણું વધારે પુણ્ય મળશે. રામનવમીના દિવસે વૃદ્ધોનો આશીર્વાદ જરૂર લો. 
  • રામનવમીના દિવસે નજીકના રામ મંદિરમાં જઈને દીવો કરો, પ્રસાદ ચડાવો અને પૂજા બાદ પ્રસાદને સૌથી વધારે લોકોમાં વહેચો. નવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવો. તેનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને લોકોને આશીર્વાદ આપે છે. 
  • તહેવાર પર ક્યારેય પણ ધાર્મિક પુસ્તકોનું દાન એવા વ્યક્તિને ન કરો જેને ધર્મમાં કોઈ રૂચિ ન હોય. એવુ કરવાથી તમને પુણ્ય નહીં મળે. 

વધુ વાંચો: આજે છે રામ નવમી: ભૂલથી પણ આજના દિવસે ન કરતા આ 4 કાર્યો, નહીંતર પ્રગતિમાં આવશે અડચણ

  • હિંદૂ ધર્મમાં ભોજનનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ ભૂખ્યા કે જરૂરીયાતમંદને ભોજન કરાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જોકે આ વખતનું ખાસ ધ્યાન રાખો કે તમે એંઠુ કે વાસી ભોજન ક્યારેય પણ દાનમાં ન આપો. આમ કરવાથી ભોજન મેળવનાર અને માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ